Загрузка...

પારકાની પીડાને પોતાની સમજી આયૂર્વેદથી ઉપચાર કરતા Mahendrasinh Sarvaiya | Ayurved

અષ્ટાંગ આયુર્વેદ ધામ - તળાજા
Mo. 72848 28282

🌼 ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું આ સંસ્થાન આયુર્વેદ દ્વારા વિશ્વ કલ્યાણ અને રોગમુક્ત ભારતના હેતુ માટે સ્થાપિત થયું છે.

🌸 આ સંસ્થાન આયુર્વેદની અષ્ટચિકિત્સા પદ્ધતિઓ અને વૈદિક સિદ્ધાંતોને પુનઃજીવિત કરી, ગુરુ-શિષ્ય પરંપરા દ્વારા જનકલ્યાણ માટેનું યશસ્વી કાર્ય કરી રહી છે.

🌺 આ સંસ્થાન આયુર્વેદ સારવાર સાથે યોગ, આધ્યાત્મિકતા, વૈદિક જીવનશૈલી, ગૌસેવા અને કુદરતી ખેતી જેવા અનેક ભાગીરથ કાર્યોથી લોકોમાં જાગૃતિ લાવી રહી છે.

🌻 સંસ્થાન આયુર્વેદના પ્રાચીન જ્ઞાનના આધારે વિવિધ ક્ષેત્રોના લોકોને જાગૃત કરી પ્રાચીન વૈદિક જીવનશૈલીને પુનઃસ્થાપિત કરવાની દિશામાં પ્રયત્નશીલ છે.

🏥 સરનામું :- NH 51 - સાંખડાસર 1 પુલ પાસે, તળાજા - મહુવા હાઇવે પાસે, જિલ્લો: ભાવનગર, ગુજરાત 364140.
👉 સંસ્થાનમાં ઉપલબ્ધ સારવાર
⌚ (રોગ અને તેનો નિર્ધારિત સમય)

◆ જુના દર્દીઓ સવારે 10 વાગ્યા પહેલા અને નવા દર્દીઓ સવારે 11 વાગ્યા પહેલા કેસ રૂબરૂ રજિસ્ટર કરાવવો જરૂરી છે.
👉➡️ બુધવાર થી રવિવાર :-

★ મોટાપો (કાયાકલ્પ), मधुमेह / ટાઈપ 1 ડાયાબિટીસ, હૃદયરોગ, બી.પી., થાઈરોઈડ, કોલેસ્ટ્રોલ, લકવો, કિડની રોગ (C.K.D), બાળકોના રોગો, IDDM (ટાઈપ 1 ડાયાબિટીસ), મ્યુકરમાઇકોસિસ (બ્લેક ફંગસ), કેન્સર, લિવરના રોગો, ટ્યૂમર, અલ્સર, નશામુક્તિ, સાંધાના દુખાવા, શ્વાસ સંબંધિત રોગો, માથાનો દુખાવો, પેટની સમસ્યા, ચામડીના રોગો, એલર્જી, ઋતુજન્ય રોગો વગેરે તથા અન્ય તમામ રોગો કે જે વધુ મુશ્કેલી ઉભી કરે છે.

👉⛔ સોમવાર અને મંગળવાર : સંસ્થામાં સંપૂર્ણ રજા રહેશે.

■ વધુ માહિતી માટે હેલ્પલાઇન નં:
📞 7284828282

Astang Ayurved Dham YouTube Link👇🏻

https://youtube.com/playlist?list=PLyD82fhLf217kPNMGyjVEXN1eBwB9iJ6k&si=B1bb7Pdqtrrt0jsg

———————————————
#ayurveda #vaatgujarati #mahendrasinh #talaja #bhavnagar #health #healthiswealth #health #diabities #cancertreatment #saurashtra #gujarat #Health #cancer #vdmahendrasinhsarvaiya #astangayurveddham #ayurved
#ashtangayurveddham

ગુજરાતની આવી અનેક 'જાણીતી વાતોની અજાણી વાત' જાણવા "વાત ગુજરાતી" YouTube ચેનલને subscribe કરો અને બેલ આઇકોન અવશ્ય દબાવો, જેથી ગરવી ગુજરાતની અવનવી વાતો આપના સુધી પહોંચતી રહે.!

Instagram : https://instagram.com/vaat_gujarati_official?utm_medium=copy_link

Facebook : https://www.facebook.com/profile.php?id=100076474127372

Tweeter: https://twitter.com/GujaratiVaat?s=20

Видео પારકાની પીડાને પોતાની સમજી આયૂર્વેદથી ઉપચાર કરતા Mahendrasinh Sarvaiya | Ayurved канала Vaat Gujarati
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки