Загрузка...

"પહેલગામ આતંકી હુમલો: ધાર્મિક રંગ કેમ? અમિત શાહ પર રાજીનામાની માંગ! | Taklif 24 News"

"પહેલગામ આતંકી હુમલો: ધાર્મિક રંગ કેમ? અમિત શાહ પર રાજીનામાની માંગ! | Taklif 24 News"
પહેલગામમાં આતંકી હુમલો: ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ, અમિત શાહે નેતાઓના રાજીનામાંની માંગ કરીપહેલગામમાં થયેલા તાજેતરના આતંકી હુમલા અંગે ભારે ચર્ચા ચાલી રહી છે. આ હુમલાને ધાર્મિક રંગ આપવાનો પ્રયાસ થઈ રહ્યો હોવાનો આક્ષેપ કરતાં અબુ આસિમ આઝમીએ કહ્યું, “પહેલગામ આતંકી હુમલે કે ધાર્મિક રંગ દિયા જા રહા હે, ઉસમે મુસલમાન ભી તો મારા ગયા હે સરકાર કા યે ફેલિયર હે, નેતાઓ કે આધાર પર ગૃહમંત્રી કો ઇસ્તીફા દેના ચાહિયે!”આ હુમલાને લઈને સોશિયલ મીડિયા પર પણ #PahalgamAttack, #KashmirTerrorAttack, #TerrorHasNoReligion અને #AmitShah જેવા ટ્રેન્ડ્સ જોવા મળી રહ્યા છે. ઘટના બાદ રાજકીય ગરમાવો વધ્યો છે, અને લોકો સરકારની નિષ્ફળતા પર સવાલ ઉઠાવી રહ્યા છે.અબુ આસિમ આઝમીએ ગૃહમંત્રી અમિત શાહ પાસે રાજીનામાની માંગ કરી છે, જેનાથી રાજકીય વાતાવરણ વધુ તંગ બન્યું છે. આ મુદ્દે સરકાર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.

#news #taklif24news #viralvideo #botad #pahalgam #pahalgamattack #pahalgamterrorattack #kashmir

Видео "પહેલગામ આતંકી હુમલો: ધાર્મિક રંગ કેમ? અમિત શાહ પર રાજીનામાની માંગ! | Taklif 24 News" канала Taklif 24 NEWS
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки