Загрузка...

પહેલગામ આતંકી હુમલો: '3 દિવસમાં યુદ્ધ નક્કી' – પાકિસ્તાનના રક્ષામંત્રીનું નિવેદન

પહેલગામ આતંકી હુમલા અંગે પાકિસ્તાનના રક્ષામંત્રીનું નિવેદન સોશિયલ મિડિયા પર વાયરલ થયું છે. તેમણે કહ્યું કે '3 દિવસમાં યુદ્ધ નક્કી છે'. શું આ નિવેદન ભારત અને પાકિસ્તાનના સંબંધોમાં વધુ તણાવ લાવશે? પહેલગામના હુમલા પછી બંને દેશોના સંબંધો પર શું અસર પડશે? સંપૂર્ણ માહિતી માટે આ વીડિયો જુઓ.

#PahalgamTerrorAttack #PahalgamAttack #PakistanTerrorism #BreakingNews #JammuKashmirAttack #TerrorAttack #NIAInvestigation #PahalgamBlast #PakistanViolatesCeasefire #LiveUpdates #News #TerrorismInIndia

Видео પહેલગામ આતંકી હુમલો: '3 દિવસમાં યુદ્ધ નક્કી' – પાકિસ્તાનના રક્ષામંત્રીનું નિવેદન канала India Voice Gujarati
Страницу в закладки Мои закладки
Все заметки Новая заметка Страницу в заметки