13 ઓગસ્ટ ના રોજ સાંજે 4 વાગ્યે ચાંગોદર ગામે હર ઘર તિરંગા તેમજ રાષ્ટ્રધ્વજ સન્માન રેલી નું આયોજન
આઝાદી ના અમૃત પર્વ નિમિત્તે ભારત દેશ ની આઝાદી ને 75 વર્ષ પૂર્ણ થતાં* *હોવાથી સમગ્ર દેશ 13 થી 15 ઓગસ્ટ દરમ્યાન હર ઘર તિરંગા અને રાષ્ટ્રધ્વજ સન્માન માર્ચ રેલી અમદાવાદ* *જિલ્લા ના સાણંદ તાલુકા ના ચાંગોદર ગામ માં રાજ્ય નો* *તાલુકા કક્ષાએ કાર્યક્રમ આયોજિત કરેલ છે .*
*આ કાર્યક્રમ અંતર્ગત ચાંગોદર ગામ માં 13 ઓગસ્ટ ના રોજ સાંજે 4 વાગ્યે ચંગોદર ગામ માં ભવ્ય રાષ્ટ્રધ્વજ* *સન્માન રેલી નું આયોજન કરેલ છે .તેમજ ગામના તમામ* *700 થી પણ વધુ ઘર છે તેના દરેક ઘર ઉપર ભારત નો* *રાષ્ટ્રધ્વજ સન્માન સાથે તિરંગા ને ફરકાવવા માં આવ્યો હતો તેમજ સ્વતંત્રતા વિષય નુ માહિતી સભર ફોટો પ્રદર્શન નું આયોજન ચાંગોદર ગ્રામ પંચાયત ભવન પર આયોજન કરેલ છે એ સાથે 12 સ્વતંત્રતા સેનાનીઓ અને ભારતમાતા ની વેશભૂષા માં ગ્રામ્ય યુવાનો યુવતીઓ અને વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રા રેલી અને દેશભક્તિ ના ગીતો ઉપર નૃત્ય પ્રદર્શન પણ કરેલ હતું . તેમજ વંદે માતરમ ગીત ગાન તેમજ ભારત માતા ની આરતી વગેરે કાર્યક્રમ નું સફળ આયોજન માં તાલુકા અને જિલ્લા કક્ષાના ભારતીય જનતા પાર્ટી ના ગણમાન્ય આગેવાનો તેમજ તાલુકા જિલ્લા પ્રમુખ તેમજ મુખ્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા . તમામ નેતાઓ એ ચાંગોદર ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા આ આઝાદી ના અમૃત પર્વ ની ઉજવણી નો પ્રતીકાત્મક કાર્યક્રમ ની ભરપેટ પ્રશંશા કરી હતો.
Видео 13 ઓગસ્ટ ના રોજ સાંજે 4 વાગ્યે ચાંગોદર ગામે હર ઘર તિરંગા તેમજ રાષ્ટ્રધ્વજ સન્માન રેલી નું આયોજન канала Rakesh Panara
*આ કાર્યક્રમ અંતર્ગત ચાંગોદર ગામ માં 13 ઓગસ્ટ ના રોજ સાંજે 4 વાગ્યે ચંગોદર ગામ માં ભવ્ય રાષ્ટ્રધ્વજ* *સન્માન રેલી નું આયોજન કરેલ છે .તેમજ ગામના તમામ* *700 થી પણ વધુ ઘર છે તેના દરેક ઘર ઉપર ભારત નો* *રાષ્ટ્રધ્વજ સન્માન સાથે તિરંગા ને ફરકાવવા માં આવ્યો હતો તેમજ સ્વતંત્રતા વિષય નુ માહિતી સભર ફોટો પ્રદર્શન નું આયોજન ચાંગોદર ગ્રામ પંચાયત ભવન પર આયોજન કરેલ છે એ સાથે 12 સ્વતંત્રતા સેનાનીઓ અને ભારતમાતા ની વેશભૂષા માં ગ્રામ્ય યુવાનો યુવતીઓ અને વિદ્યાર્થીઓ પણ તિરંગા યાત્રા રેલી અને દેશભક્તિ ના ગીતો ઉપર નૃત્ય પ્રદર્શન પણ કરેલ હતું . તેમજ વંદે માતરમ ગીત ગાન તેમજ ભારત માતા ની આરતી વગેરે કાર્યક્રમ નું સફળ આયોજન માં તાલુકા અને જિલ્લા કક્ષાના ભારતીય જનતા પાર્ટી ના ગણમાન્ય આગેવાનો તેમજ તાલુકા જિલ્લા પ્રમુખ તેમજ મુખ્ય કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા . તમામ નેતાઓ એ ચાંગોદર ગ્રામ પંચાયત અને સરપંચ દ્વારા આ આઝાદી ના અમૃત પર્વ ની ઉજવણી નો પ્રતીકાત્મક કાર્યક્રમ ની ભરપેટ પ્રશંશા કરી હતો.
Видео 13 ઓગસ્ટ ના રોજ સાંજે 4 વાગ્યે ચાંગોદર ગામે હર ઘર તિરંગા તેમજ રાષ્ટ્રધ્વજ સન્માન રેલી નું આયોજન канала Rakesh Panara
Показать
Комментарии отсутствуют
Информация о видео
Другие видео канала
ADTEA NATIONAL AD GEN SEC UMAKANT JOSHI JI SPEECHFebruary 6, 20246'Th clip FAREWELL PARTY 21 APRIL 2018 OF P.B.TUSE BY GUJARAT STATEADTEA NATIONAL CONVENTION 2022 ANIL GUPTA JI P27'Th clip FAREWELL PARTY 21 APRIL 2018 OF P.B.TUSE BY GUJARAT STATEADTEA NC -22 JOSHI JI MP CHITORGADH PART 2ADTEA CWC @ NABM ANIL GUPTA SIR SPEECH PART 2DHANTERAS SPECIAL MA VAIBHA LAKHMI JI KA AARTI DARSHAN1st clip FAREWELL PARTY 21 APRIL 2018 OF P.B.TUSE BY GUJARAT STATEADTEA NATIONAL CONVENTION 25 JULY 2022 P1MAYABHAI AAHIR DAYRO10'Th clip FAREWELL PARTY 21 APRIL 2018 OF P.B.TUSE BY GUJARAT STATEADTEA NATIONAL CONVENTION 2022 SHRI VIPINKUMAR GUPTA JIC00059 'Th clip FAREWELL PARTY 21 APRIL 2018 OF P.B.TUSE BY GUJARAT STATEC0029C0196ADTEA GENERAL SECRRETRAY SHRI SHYAMVIR SINH JI SPEECH FOR NATIONAL CONVNETION 2022C019412'Th clip FAREWELL PARTY 21 APRIL 2018 OF P.B.TUSE BY GUJARAT STATE